- text
મોરબી : અકસ્માત ઝોન બની ગયેલ રાજકોટ – મોરબી હાઇવે ગતરાત્રીના રક્ત રંજીત બન્યો હતો. અમૂલના દુધવાહન અને યુટલીટી વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું.
જાણવા મળ્યા મુજબ રાજકોટ – મોરબી હાઇવેને ફોરલેન બનવવાની કામગીરીને કારણે અકસ્માતનું પ્રમાણ ખૂબ વધ્યું છે ત્યારે ગત રાત્રીના રતનપર નજીક અમૂલ દૂધ વાહન અને યુટીલિટી વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું.
- text
મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en
- text