મોરબી : અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા ચોટીલામાં કુંવરજીભાઇ બાવળીયાનો સન્માન સમારંભ

- text


મોરબીથી ચોટીલા જવા માંગતા લોકો માટે વાહનની નિઃશુલ્ક સેવા

મોરબી: તાજેતરમાં જસદણની પેટા ચૂંટણીમાં ભારે બહુમતીથી વિજેતા બનેલ અને ચૂંટાયા પહેલાજ કેબિનેટ મંત્રીનો હોદ્દો મેળવનાર કોળી સમાજના અગ્રણી નેતા તેમજ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળિયાનો સન્માન સમારોહ અને સમાજનું સંમેલન ચોટીલા ખાતે આયોજિત કરવામાં આવ્યું છે.

૨ ફેબ્રુઆરી ૨૦૧૯ શનિવાર બપોરે ૨:૦૦કલાકે , ચોટીલા સાયલા હાઈવે પર આયોજીત કાર્યક્રમ સ્થળે પહોંચવા માટે
મોરબીથી આવતા લોકો માટે વાહનોની સુવિધા કરવામા આવી છે.
મોરબીથી ચોટીલા જવા માટે વાહનો, મોરબી જીલ્લા સેવા સદન, વેલનાથ ચોક, સો ઓરડી પાસેથી ઉપડશે. મો.૭૫૬૭૭ ૫૪૬૩૧ મો.૯૯૧૩૫ ૩૭૯૬૫ ઉપર વધુ માહિતી માટે ફોન કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text