મોરબીના સ્વામિનારાયણ મંદિરે 12મીએ શાકોત્સવ

- text


મોરબી: મોરબીના એસ.એમ.વી.એસ.સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી તા.12ને શનિવારે સાંજે 6થી9 દરમ્યાન દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વર્ષોની પરંપરા મુજબ સ્વામીજી જાતે જ રીંગણાંનું શાક બનાવીને હરિભક્તોને પ્રેમથી પ્રસાદ વહેંચાશે .તેથી આ શાકોત્સવનો મોટી સંખ્યામાં હરિભક્તોને લાભ લેવા સ્વામિનારાયણ મંદિર તરફથી ભાવભીનું નિમંત્રણ પાઠવાયું છે.અને વધુ વિગતો માટે .મો.ન.85111 91699 ઉપર સંપર્ક સાધવો.

- text

- text