મોરબી : રામધન આશ્રમના સેવક મુકેશ ભગતનો આજે જન્મદિવસ

- text


મોરબી: મોરબી નજીક મહેન્દ્રનગર ગામે આવેલા પવિત્ર રામધન આશ્રમના સેવક મુકેશભાઈ ભગતનો આજે જન્મદિવસ છે. મુકેશભાઈ ભગત નાનપણથી જ રામધન આશ્રમના પૂ.મહંત ભાવેશ્વરી બેનના સેવકાર્યો અને પ્રબળ આધ્યાત્મિક ભાવનાના રંગે રંગાઈને રામધન આશ્રમની ધાર્મિક .સામાજિક, સેવાકીય કર્યો સાથે જોડાઈને આ આશ્રમની સેવકાર્યોમાં જ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે.ત્યારે આજે નવા વર્ષે મુકેશ ભગતના જન્મદિને તેમના શુભેચ્છકો અને સ્નેહીજનો તરફથી જન્મદિનની શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

- text