મોરબી : રાજકોટ – મોરબી હાઈવે ઉપર અજંતા ફેક્ટરી નજીકથી મોટરસાયકલ લઈને પસાર થઈ રહેલા નરેન્દ્રભાઈ પરષોતમભાઈ દેલવાડિયાનું મોટર સાયકલ ડિવાઈડર સાથે અથડાતા તેમને ઈજાઓ પહોંચતા સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ
મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...
મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...