ટંકારા : એસિડ પી જતા છતરની પરણીતાનું મોત

- text


ટંકારા : ટંકારાના છતર ગામે રહેતા નયનાબેન વિજયભાઇ માહાલીયા, ઉવ.૨૬ કોઇ કારણસર ઝેરી એસીડ પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમા સારવારમા ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text