ટંકારા : ટંકારાના છતર ગામે રહેતા નયનાબેન વિજયભાઇ માહાલીયા, ઉવ.૨૬ કોઇ કારણસર ઝેરી એસીડ પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમા સારવારમા ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ
મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...
મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...