મોરબીના લાલપર નજીક બે યુવાનો ઇજાગ્રસ્ત : સારવાર માટે રાજકોટ ખસેડાયા

- text


મોરબી : મોરબીના લાલપર ગામ નજીક અશોક સીરામીકમાં કામ કરતા બે યુવાનો કોઈ કારણોસર ઇજા પામતા બન્નેને સારવાર માટે રાજકોટ સરકારી દવાખાને ખસેડાયા છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાલપર નજીક બે વ્યક્તિને કોઈ કારણોસર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સરકારી દવાખાને ખસેડાયા છે. ઇજા પામનારમાં ધર્મેન્દ્ર ઉ.૨૮ અને તન્વીર ઉ.૨૦ નો સમાવેશ થાય છે.

- text

ઇજાગ્રસ્ત બન્ને ઈસમો લાલપર નજીક આવેલ અશોક સીરામીકમાં કામ કરતા હોવાનું પ્ર.નગર પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે જો કે આ મામલે મોરબી તાલુકા પોલીસમાં કોઈ નોંધ નથી.

 

- text