- text
મોરબી : પૂજ્ય જલારામ બાપાના અવતાર સમાં પૂ.હરિરામબાપાની પુણ્ય તિથિ નિમીતે આગામી ૨૮ તારીખે મોરબી જલારામ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો યીજવામાં આવશે.
સંત શિરોમણી જલારામ બાપા ના અવતાર સમા પૂ. હરીરામ બાપા ની પૂણ્યતિથી નિમિતે આગામી તા-૨૮-૧૨-૨૦૧૭ ને ગુરૂવાર ના રોજ જલારામ પ્રાર્થના મંદીર ખાતે સાંજે ૫ થી ૭ બાપા સિતારામ ધૂન મંડળ દ્વારા ધૂન ભજન યોજાશે અને ત્યાર બાદ મહાપ્રસાદ યોજાશે.
- text
જેથી ધર્મપ્રેમી ભક્તજનોને આ પ્રસંગનો લાભ લેવા જલારામ મંદિરની યાદીમાં જણાવ્યું છે.
- text