જડેશ્વરનો લોક મેળો : માનવ મહેરામણ ઉમટી પડ્યું

સમગ્ર ભારતના સૌ પ્રથમ લોક સાંસ્કૃતિક મેળા ને લોકોએ ભરપુર માણ્યો વાંકાનેર : વાંકાનેર નજીક આવેલ રટણ ટેકરી પર બિરાજતા સ્વયભું શ્રી જડેશ્વર મહાદેવ ના...

વાંકાનેરના ભોજપરામાં છેતરપિંડીના ધંધા બંધ કરવાનું કહેતા હુમલો

ભોજપરામાં વાદી વસાહતમાં બનેલી ઘટના વાંકાનેરના ભોજપરા વાદી વસાહતમાં ગઈકાલે છેતરપિંડીના ધંધા બંધ કરવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ વાદી સમાજના અગ્રણી પર સાત શખ્સોએ હુમલો કરતા...

વાંકાનેરમાં સામાન્ય બાબતમાં છરી વડે હુમલો

કોળી શખ્સે ગરાસિયા પ્રૌઢ પર હુમલો કરતા પોલીસ ફરિયાદ વાંકાનેર : વાંકાનેરની અપાસરા શેરીમાં રહેતા ગરાસિયા પ્રૌઢ ઉપર સામાન્ય બાબતે કોળી શખ્સે હુમલો કરતા પોલીસ...

વાંકાનેરમાં ચીની કંપની ઓપો-વીવોના બોર્ડ હટાવવા મામલતદારને રજૂઆત

મોરબી : વાંકાનેર તાલુકાના ગારીયા ગામના વતની અર્જુનસિંહ અનોપસિંહ વાળાએ મામલતદાર વાંકાનેર ને રજૂઆત કરી સરહદે વારંવાર છમકલાં કરતા ચીનને સબક શીખવવા ચાઈનીઝ કંપની...

વાંકાનેરમાં 7 લાખની ચોરી કરી ભાગતા તસ્કરને પોલીસે મધરાતે ફિલ્મી સ્ટાઇલે દબોચ્યો

વણિક વેપારીના ઘરમાં મોટો હાથ ફેરો કરી નીકળેલા તસ્કરોનો પીછો કરી મુદ્દામાલ સાથે પકડી લેતી પી.આઈ.ચંદ્રવડીયાની ટીમ વાંકાનેર પીઆઈ એમ.ડી.ચંદ્રાવડીયાની ટીમે મધ્યરાત્રીના પેટ્રોલિંગ દરમિયાન વણિક...

વાંકાનેરમાં સવા ઈંચ વરસાદ : બાકી જિલ્લામાં મેઘાનો વિરામ

મોરબી : જિલ્લામાં આજે સર્વત્ર ઉઘાડના માહોલ વચ્ચે વાંકાનેરમાં 33 મીમી વરસાદ નોંધાયો છે તો માળિયા માં છુટા છવાયા ઝાપટા વચ્ચે 1 મીમી વરસાદ...

હળવદના બનાવના પગલે વાંકાનેરમાં પણ SRPનો બંદોબસ્ત ગોઠવાયો

વાંકાનેર : હળવદ - ધાંગધ્રા વિસ્તારમાં ગુરુવારની સાંજના સમયે દરબાર અને ભરવાડ સમાજ વચ્ચે થયેલ જૂથ અથડામણ ના પગલે સમગ્ર જીલ્લામાં પોલીસ તંત્ર સાબદું...

વાંકાનેર : પ્રજાપતિ યાત્રીકોનું આપણી સરકાર પાર્ટી દ્વારા સન્માન કરાયું

વાંકાનેર : સૌરાષ્ટ્ર-કચ્છ ઈંટ ઉત્પાદક સંઘ રાજકોટ તેમજ દક્ષપ્રજાપતિ યુવા ગ્રુપ દ્વારા પૂર્વ ભારત ચંપારણ, જગન્નાથપુરી, કલકત્તા, હરિદ્વાર સ્પેશિયલ યાત્રા પ્રવાસ ટ્રેનનું પ્રસ્તાન તા:૧૨/૭/૨૦૧૭...

વાંકાનેર : માટીના વાસણોની આર્ટ ગેલેરી બની

વાંકાનેરના મનસુખભાઈ પ્રજાપતિએ માટીમાંથી અસંખ્ય પ્રોડકટ બનાવી આજનાં આધુનિક ઝડપી યુગમાં બેનમૂન કાર્ય કર્યું છે. મનસુખભાઈએ માટીમાંથી રેફ્રિઝરેટર બનાવી દેશ-દુનિયામાં ડંકો વગાડી પોતાની કારીગરીને...

વાંકાનેર : ખેડુતોનું દેવું માફ કરવા અને યુવાનોને રોજગારી આપવા બાબતે રજૂઆત

વાંકાનેર : આજ રોજ વાંકાનેર મામલાતદારને ગુજરાતના ખેડુતોનું દેવું માફ કરવા અને યુવાનોને રોજગારી મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જેમાં APMC ડીરેક્ટર...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આમરણમાં 20મીએ હઝરત દાવલશાહ પીરના ઉર્ષમાં કવ્વાલીનો કાર્યક્રમ પણ યોજાશે

મોરબી : આમરણ મુકામે હિન્દુ-મુસ્લિમની આસ્થાનાં પ્રતિક સમા હઝરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530મો ઉર્ષ મુબારક આગામી તા.20ને સોમવારના રોજ ધામધુમથી ઉજવાશે. આ દરમિયાન...

આજે સીતા નવમી : માતા જાનકી પૃથ્વીમાંથી પ્રગટ થયા ને જનકપુરમાં દુષ્કાળ દૂર થયો

  વૈશાખ સુદ નવમી એટલે કે સીતા માતાનો પ્રાગટ્ય દિવસ જાણો.. માતા સીતાના પ્રાગટ્ય અને પ્રભુ શ્રી રામ સાથે વિવાહની કથા મોરબી : વૈશાખ સુદ નવમી એટલે...

16 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 16 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ વૈશાખ, પક્ષ સુદ, તિથિ નોમ,...

કેરળમાં 31મેએ ચોમાસુ બેસશે : હવામાન વિભાગની આગાહી

મોરબી : નૈઋત્યનું ચોમાસુ 31મેએ કેરળ આવી પહોંચશે. તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. કેરળમાં મેઘરાજાના આગમનના થોડા દિવસોમાં સામાન્ય રીતે સમગ્ર દેશમાં...