સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયના બે ઋષિકુમારોને રાજ્યકક્ષાની શાસ્ત્રીય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ

  મોરબી : ખોખરા હનુમાન - હરિહર ધામ ખાતે આયોજીત રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં મોરબી જિલ્લાની એક માત્ર સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયના બે ઋષિકુમારો એ ગોલ્ડ મેડલ...

મોરબી ખાતે આગામી 5 મી તારીખે ડો. હસ્તી. મહેતા દ્વારા બે ફ્રી મેડીકલ કેમ્પ...

મોરબીમાં દરબાર ગઢ પાસે આવેલ બાજીરાજબા કન્યા શાળા ખાતે ડો. હસ્તીબેન મહેતા દ્વારા તા તા 5 ના રોજ સવારે 10:30 થી 1:30 અને બપોરે...

ટંકારા તાલુકામાં ગામે- ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં હાજરી આપતા ધારાસભ્ય દેથરીયા

મોરબી : ટંકારા તાલુકાના ગામે ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રામા હાજરી આપવામાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે. ઉપરાંત તેઓએ લોકો આ...

ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં કાલે ગુરૂવારે વીજકાપ

મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં આવતીકાલે તા. 04ના રોજ વીજ પુરવઠો મેઇન્ટેનન્સના કામ માટે બંધ રાખવામાં આવનાર છે. જેમાં આદરણા હેઠળના લેવિંઝા,...

ફેકટરીમાં શુ શુ સલામતી રાખવી ? ઉદ્યોગકારો માટે તંત્ર દ્વારા યોજાયો સેમિનાર

મોરબી : મોરબી સિરામિક એસોસિએશનના હોલમાં કારખાનેદારો સાથે ઔદ્યોગિક સલામતી વિશેનો સેમિનાર મોરબી જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ તથા નાયબ નિયામક - ઔદ્યોગિક સલામતી...

મોરબીમાં બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલપર્સ એસો.ની શનિવારે સાધારણ સભા

મોરબી : મોરબીના બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલપર્સ એસોસિએશનની સાધારણ સભાનું આયોજન તા. ૦૬ને શનીવારના રોજ ધુનડા રોડ ઉપર આવેલ ઇડન હિલ્સ ખાતે કરવામાં આવેલ...

સરવડની કે. પી. હોથી ઉમા વિદ્યાલયમાં યોજાયો રમતોત્સવ

ધો. 9થી 12ના 110 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને દાખવ્યું કૌવત હળવદ : સરવડની કે.પી. હોથી ઉમા વિદ્યાલય મુકામે રમતોત્સવ-2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...

મોરબીમાં બહેનોને બાગાયતી તાલીમની સાથે બિયારણનું વિતરણ કરાયું

મોરબી : મોરબીમાં નાયબ નિયામક, બાગાયત કચેરી દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી ખાતે અર્બન હોર્ટીકલ્ચર (શહેરી બાગાયત) તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડે-એન.યુ.એલ.એમ.ના સખીમંડળના...

ટંકારાના મેઘપર ઝાલા ગામે સંકલ્પ યાત્રામાં લોકોને સરકારી યોજનાઓથી કરાયા વાકેફ

આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા સહિતની યોજનાઓથી ગ્રામજનો થયા લાભાન્વિત : ઘરે ઘરે ગાય અને ખેતરે ખેતરે પ્રાકૃતિક ખેતી વિષય પર શાળાના બાળકોએ સુંદર નાટક રજૂ...

વાંકાનેરના પ્રજાપતિ સમાજના બ્રિજેશ બરાસરા પી.એચ.ડી. થયા

વાંકાનેર : વાંકાનેરના પ્રજાપતિ સમાજના બ્રિજેશ બરાસરા એ અંગ્રેજી સાહિત્ય માં "આધુનિક ભારતનું ચિત્ર "વિષય પર સંશોધન કરીને મહા નિબંધ રજુ કરેલ જે બદલ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આમરણમાં 20મીએ હઝરત દાવલશાહ પીરના ઉર્ષમાં કવ્વાલીનો કાર્યક્રમ પણ યોજાશે

મોરબી : આમરણ મુકામે હિન્દુ-મુસ્લિમની આસ્થાનાં પ્રતિક સમા હઝરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530મો ઉર્ષ મુબારક આગામી તા.20ને સોમવારના રોજ ધામધુમથી ઉજવાશે. આ દરમિયાન...

આજે સીતા નવમી : માતા જાનકી પૃથ્વીમાંથી પ્રગટ થયા ને જનકપુરમાં દુષ્કાળ દૂર થયો

  વૈશાખ સુદ નવમી એટલે કે સીતા માતાનો પ્રાગટ્ય દિવસ જાણો.. માતા સીતાના પ્રાગટ્ય અને પ્રભુ શ્રી રામ સાથે વિવાહની કથા મોરબી : વૈશાખ સુદ નવમી એટલે...

16 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 16 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ વૈશાખ, પક્ષ સુદ, તિથિ નોમ,...

કેરળમાં 31મેએ ચોમાસુ બેસશે : હવામાન વિભાગની આગાહી

મોરબી : નૈઋત્યનું ચોમાસુ 31મેએ કેરળ આવી પહોંચશે. તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. કેરળમાં મેઘરાજાના આગમનના થોડા દિવસોમાં સામાન્ય રીતે સમગ્ર દેશમાં...