એક્સપોર્ટ-ઈમ્પોર્ટ ક્ષેત્રે કારકિર્દી ઘડવી છે ?: મોરબીમાં રવિવારથી સ્પે.ટ્રેનિંગ કોર્સ શરૂ
વર્લ્ડ ટ્રેડ એકેડમી દ્વારા 5 વિકની ખાસ બેન્ચનું આયોજન, જેમાં ઈમ્પોર્ટ- એક્સપોર્ટને લગતું એ ટું ઝેડ પ્રેક્ટિકલ નોલેજ અપાશે
ઉદ્યોગકારો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાંથી...
ટંકારાની જબલપુર પ્રાથમિક શાળાના બે છાત્રોનું PSEમાં શ્રેષ્ઠ પરિણામ
ટંકારા : જબલપુર પ્રાથમિક શાળાના બાળકોએ શિષ્યવૃત્તિ પરીક્ષામાં 15 વિદ્યાર્થીઓ માંથી 15 પાસ થઈ 100 ટકા પરિણામ સાથે મેરીટમાં સ્થાન મેળવી ગામ અને શાળાનું...
ટંકારામાં રોજુ રાખીને ખુદાની બંદગી કરતો 5 વર્ષનો જિશાન
ટંકારા : ટંકારા પોલીસ સ્ટેશન પાછળ રેહતા જીશાન જાવિદભાઈ મકવાણા (ઉં.વ. 5) એ માહે રમજાન માસનુ દશમું રોજુ રાખી અલ્લાહ તાલાની બારગાહે મુકદશમા પોતાના...
મોરબીના જીવાપર ગામે જુગાર રમતા છ ઝડપાયા, રૂ. ૧ લાખની રોકડ કબ્જે
મોરબી : મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતા છ ઇસમોને મોરબી તાલુકા પોલીસે રોકડ રકમ સાથે પકડી પાડ્યા છે. આ સાથે...
રૂ. ૪૦ લાખના દારૂ ઝડપાયાના બનાવમાં ફરાર શખ્સની ધરપકડ
છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને એલસીબીએ ઝડપ્યો
મોરબી : લીલાપર ગામની સીમમાં આવેલ ગોડાઉનની ઓરડીઓમાંથી વિદેશીદારૂની બોટલો નંગ ૮૯૮૮ કિ.રૂ. ૪૦,૫૧,૮૦૦/-નો મુદામાલ પકડાયેલ હતો....
મોરબીમાં મંગળવારે ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક દિવસ ઉજવાશે
મોરબી: મોરબી સમસ્ત જૈન સંઘ દ્વારા તારીખ 4 એપ્રિલ ને મંગળવારના રોજ ભગવાન મહાવીરના 2621માં જન્મ કલ્યાણક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
દીક્ષા દાનેશ્વરી ગુણરત્નસુરીજીના...
પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં લાગશે 4 વધારાના કોચ
મોરબી : મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન નંબર 19016/19015 પોરબંદર-દાદર એક્સપ્રેસમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે....
મોરબી જિલ્લામાં માત્ર હાજરી પુરાવા પૂરતું કોરોના ટેસ્ટિંગ, આજે માત્ર 4 જ કેસ
દરરોજ અંદાજે 1 હજાર ઉપર લોકોનું ટેસ્ટિંગ, આજે રજાનો દિવસે માત્ર 164 લોકોનું જ ટેસ્ટિંગ કરાયું
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસો અટકવાનું નામ લેતા...
હળવદમા સ્ટેટ મોનીટરીંગ સેલના રેતી ચોરી દરોડામાં 30 ઝડપાયા, 20 ફરાર
12 હિટાચી, 13 ડમ્પર, બે ટ્રક, ટ્રેકટર લોડર, ટ્રેકટર ટ્રોલી, 33 મોબાઈલ ફોન સહિત 12.63 કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો
હળવદ : હળવદ તાલુકામાં વર્ષોથી ચાલતા...
ખ્યાતનામ આયુર્વેદિક તબીબ દ્વારા બુધવારે મોરબીમાં ગુપ્ત રોગો માટે ખાસ કેમ્પ
જામનગરના આયુર્વેદિક તબીબ આપશે સેવા : આશીર્વાદ હોટેલ ખાતે સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી યોજાશે કેમ્પ
તમામ સમસ્યાઓનું આયુર્વેદિક પદ્ધતિથી સચોટ સમાધાન : દંપતિઓનું...