ધો. 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીના અવલોકન અંગે મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ જોગ
મોરબી : મોરબી જિલ્લાના માર્ચ–૨૦૨૦માં યોજાયેલ ધોરણ–૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામ બાદ જે ઉમેદવારોને ઉતરવહીના અવલોકન માટે અરજી કરેલ છે. તેવા ઉમેદવારો એ COVID–19...
જવાહર નવોદય સમિતિની પરીક્ષામાં ભારતનગર પ્રાથમિક શાળાના છાત્રો ઉતીર્ણ
મોરબી : જવાહર નવોદય સમિતિ દ્વારા થોડા મહિનાઓ પહેલા પરીક્ષા લેવામાં આવી હતી. જેનું તાજેતરમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં માળીયા (મી.) તાલુકાના...
NMMSની પરીક્ષામાં બીલીયા પ્રાથમિક શાળાના તમામ છાત્રો ઉતીર્ણ
મોરબી : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા NMMS (NATIONAL MEANS - CUM - MERIT SCHOLARSHIP)ની પરીક્ષા લેવામાં આવે છે. જેનું તાજેતરમાં પરિણામ જાહેર કરવામાં...
મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટીની સ્કૂલ-કોલેજોમાં પ્રવેશની ઓનલાઇન પ્રક્રિયા શરુ
મોરબી : મોરબીમાં 61 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સર્વોદય એજ્યુકેશન સોસાયટી હસ્તકની સ્કૂલ-કોલેજોમાં એડમિશન મેળવવા માટે ઓનલાઇન પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ સંસ્થા...
જવાહર નવોદય સમિતિ આયોજિત ધો.6ની પ્રવેશ પરિક્ષામાં કુંતાસી અને મેઘપર શાળાના છાત્રો ઉતીર્ણ
માળીયા (મી.) : કેન્દ્રીય વિદ્યાલય - જવાહર નવોદય સમિતિ દ્વારા ગત જાન્યુઆરી માસમાં લેવાયેલ ધોરણ 6 માટેની પ્રવેશ પરીક્ષામાં માળીયા તાલુકાની કુંતાસી પ્રાથમિક શાળાનાં...
મોરબી જિલ્લામાં ધો.10ની માર્કશીટ તાલુકાવાઈઝ નિર્ધારિત કરેલ સ્કૂલમાંથી મેળવી શકાશે
મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો. ૧૦ એસ.એસ.સી.નું સમગ્ર રાજ્યનું પરિણામ ગત તા.૦૯/૦૬/૨૦૨૦ ના રોજ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન જાહેર...
પ્રેરણાદાયી પહેલ : મોરબીની એક ખાનગી સ્કૂલનો 489 વિદ્યાર્થીઓની 3 માસની ફી માફ કરવાનો...
હાલના સંજોગોમાં ફી ઉઘરાવતી સ્કૂલો માટે બોધપાઠ લેવા જેવું પગલું : સામાન્ય અને મધ્યમ વર્ગના વાલીઓને સંતાનોની ફી માફીથી મોટી રાહત
મોરબી : હાલ કોરોનાની...
ઉઘડતા વેકેશને મોરબી જિલ્લામાં 30 સરકારી સ્કૂલોમાં સ્માર્ટ ક્લાસ દ્વારા શિક્ષણ અપાશે
મોરબી જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી 43.60 લાખના ખર્ચે પ્રોજેક્ટર-એલઇડી સ્ક્રીન ઇન્સ્ટોલ કરાયા : મોરબી તાલુકામાં 6, વાંકાનેરમાં 10, ટંકારા-માળીયા મી.માં 2-2 અને હળવદ તાલુકામાં 10...
મોરબી : હાલમાં ફી ઉઘરાવતા સ્કૂલ સંચાલકો સામે શિક્ષાત્મક પગલા લેવા માંગ
મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રમેશભાઈ રબારી એ જણાવ્યું છે કે પ્રવર્તમાન સમયમાં ગુજરાતમાં કોરોનાના કારણે તમામ શિક્ષણ સંસ્થાઓ આગામી ઓગષ્ટ માસ સુધી...
નવયુગ વિદ્યાલયના ચાર વિદ્યાર્થીઓએ ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ મેળવી
ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં નવયુગ સ્કૂલે ફરી મેદાન માર્યું
ચાર વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો : વિદ્યાર્થીઓની આગળ સી.એ. બનવાની ઈચ્છા
મોરબી : આજે ધો.12 સામાન્ય પ્રવાહની...