મોરબી : ધો.12 પૂરક પરીક્ષા અને ગુજકેટની માર્કશીટના વિતરણ વખતે છાત્રોને એકસાથે ન બોલાવવા...
શાળા સંચાલકોને 15મીએ છાત્રોના પરિણામ વિ. સી. હાઇસ્કુલમાંથી મેળવવાના રહેશે
મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, દ્વારા ઓગસ્ટ મહિનામા લેવાયેલ ધો. ૧૨...
નિર્મલ વિદ્યાલયમાં પ્રજાસત્તાક પર્વે હેરત અંગેજ કૃતિઓ રજૂ કરાઈ
મોરબી : મોરબીના નિર્મલ વિદ્યાલય ખાતે ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વે નિમીતે રંગારંગ કાર્યક્રમ રજૂ થયો હતો જેમાં બાળકોએ હેરત પમાળતા કરતબો રજૂ કરી સૌને...
મોરબીની સ્વામીનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહાપૂજા યોજાઈ
મોરબી : મોરબીની સ્વામીનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આદ્યાત્મભાવ દ્વારા માનસિક દ્રઢતા માટેની આ સંકલ્પપૂર્તિ...
પ્રજાપતિ સમાજનું ગૌરવ : ૧૪ વર્ષની ઉંમરે કરાટેમાં ૪ એવોર્ડ જીત્યા
વરિયા પ્રજાપતિ સમાજમાં એક કુટુંબ કે જે સમાજમાં પોતાની અલગ પ્રતિભા ધરાવે છે અને એ કુટુંબ એટલે થાનગઢના શ્રી ગોવિંદભાઈ ખીમજીભાઈ ઉંટવાડીયાનું કુટુંબ. સિરામિક...
મોરબીની યુ. એન. મહેતા આર્ટસ કોલેજમાં આર્ટ ઓફ લિવિંગનો કાર્યક્રમ
મોરબી : મોરબીમાં સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટસ કોલેજમાં પ્રિન્સિપાલ ડો. એલ. એમ. કંઝારિયાના માર્ગદર્શન હેઠળ આર્ટ ઓફ લિવિંગ પરિવારના સહયોગથી...
શનિવારે મોરબીમાં નવયુગ વિદ્યાલયના સિતારાઓનું સન્માન
સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે ચાર કેટેગરીમાં એવોર્ડ અપાશે
મોરબી : નવયુગ શૈક્ષણિક સંકુલ અને નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા આગામી શનિવારે વિશિષ્ઠ કાર્યક્રમમાં નવયુગ સિતારાઓનું સન્માન...
એલ.ઇ.કોલેજના પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ચીજ-વસ્તુઓનું વિતરણ
મોરબી: મોરબી એલ.ઇ.કોલેજ ના પટેલ સોશ્યલગ્રુપ દ્વારા ગરીબ, જરૂરિયાતમંદ લિકીને કપડાં, રમકડાં, ગરમ કપડાં સહિતની ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી...
મોરબીની એલ.ઈ. કોલેજમાં સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો
મોરબી : ગત તા. 4 માર્ચના રોજ મોરબી પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી. બી. જાડેજાની સૂચના અને માર્ગદર્શન...
હળવદ : શાળાનં-૩, ૧૧ અને ૫માં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
શિક્ષકોએ શિક્ષણ ક્ષેત્રે માનવતાથી ઉપર ઉઠીને કાર્ય કરવું જોઈએ : શિક્ષણ સંસ્થાએ મોટામાં મોટુ મંદિર છે : રાજ્ય મંત્રીશ્રી જયંતીભાઇ કવાડીયા
આજ રોજ રાજ્ય મંત્રીશ્રીની...
નવરાત્રી વેકેશનના શાળા ચાલુ રાખનાર મોરબીની ૯ શાળાઓને નોટિસ
જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાની માન્યતા રદ્દ કરવા શોકોઝ ફટકારતા ફફડાટ
મોરબી : રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી પર્વે શાળાઓમા નવરાત્રી વેકેશન પાડવાની સુચના આપવા છતાં મોરબી જિલ્લામાં...