વાંકાનેર : મુળજીભાઈ ગોવિંદભાઈ સોઢાનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી બારોટ મુળજીભાઈ ગોવિંદભાઈ સોઢાનું તા. ૨/૮/૨૦૨૦ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૬/૮/૨૦૨૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી...
લુણસર : ભગવતીબેન શિવાભાઈ સીતાપરાનું અવસાન
વાંકાનેર : લુણસર નિવાસી શિવાભાઈ તળશીભાઈ સીતાપરાના ધર્મપત્નિ ભગવતીબેન, તે મનસુખભાઇ ગોરધનભાઈ તથા સ્વ. અરવિંદભાઈના ભાભી તથા હિતેષભાઈ, તુષારભાઈના માતુશ્રીનુ આજ રોજ તારીખ ૨૫/૭/૨૦૨૦...
વાંકાનેર : લલિતભાઈ જયંતિભાઈ રાઠોડનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી રાઠોડ લલિતભાઈ જયંતિભાઈ (ઉ. વ. ૬૩), તે રવજીભાઈ મકવાણાના જમાઈ તથા રૂપિન, અજય તથા તુપ્તિ પી. પીત્રોડાના પિતાશ્રીનુ તા. ૨૨/૭/૨૦૨૦...
વાંકાનેર : ઉર્મીલાબા પ્રવિણસિંહ રાયજાદાનું અવસાન
વાંકાનેર : મૂળ ગામ રૂપાવટી (ગોંડલ), હાલ વાંકાનેર નિવાસી ઉર્મીલાબા પ્રવિણસિંહ રાયજાદા (ઉ.વ. 64), તે પ્રવિણસિંહ નારૂભા રાયજાદાના ધર્મપત્નિ, મહોબતસિંહ, સ્વ. બાબુભા તથા સ્વ....
વઘાસિયા : લખુભા શિવુભા ઝાલાનું અવસાન
વાંકાનેર : વઘાસિયા નિવાસી લખુભા શિવુભા ઝાલા, તે ઘનશ્યામસિંહ (દેવમણી), જયવંતસિંહ તથા રઘુવીરસિંહના પિતાશ્રી તેમજ ઋષિરાજસિંહ, કેસરીદેવસિંહ, ખોડુંભા તથા તખુભાના દાદાજીનું તા. 12-07-2020ને રવિવારના...
વાંકાનેર : નિવૃત તલાટી મંત્રી રાજેશભાઇ માણેકલાલ ઓઝાનું અવસાન
વાંકાનેર : નિવૃત તલાટી મંત્રી રાજેશભાઇ માણેકલાલ ઓઝા (ઉ.વ. ૬૮), તે પ્રિતેશભાઈ ઓઝાના પિતાશ્રીનું તા. ૦૯/૦૭/૨૦૨૦ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં...
બિંદુભાઈ ભાનુશંકર રાવલનું અવસાન : બેસણું મોકૂફ
વાંકાનેર : મૂળ વાંકાનેર નિવાસી હાલ આણંદ સ્થિત બિન્દુભાઈ ભાનુશંકર રાવલ (ઉ.૫૭) તે મિનાક્ષીબેનના પતિ તથા રવિના, નિખીલના પિતા અને ઉષાબેન, અરૂણભાઈ, કિર્તીભાઇ, રેખાબેનના...
વાંકાનેર નજીક ઇકો અને સ્વિફટ કાર વચ્ચે અકસ્માત
રોડ ઉપર મોટો ખાડો કેટલાક મહિનાઓથી છે, છતાં તંત્રઍ બેદરકારી દાખવીને ખાડો પૂરવાની કામગીરી ન કરી આખરે અકસ્માત થયો
વાંકાનેર: જડેશ્વર રોડ પર વડસર દરગાહના...
વાંકાનેર : હેમલતાબેન મહેશભાઈ દોશીનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી હેમલતાબેન મહેશભાઈ દોશી (ઉ.વ. 62), તે પૂનમચંદ મનસુખલાલ દોશી (કટલેરીવાળા)ના પુત્રવધુ, સ્વ. મહેશભાઈના ધર્મપત્ની, સુરેશભાઈ, ઉષાબેનના ભાભી, વિલાસબેનના જેઠાણી, ભાવિક,...
લુણસર : સમજુબેન અરજણભાઈ વસીયાણીનું અવસાન
વાંકાનેર : લુણસર નિવાસી સમજુબેન અરજણભાઈ વસીયાણી (ઉ.વ. 97)નું તા. 13/05/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ...