મોરબી : નયનાબેન રમેશભાઈ ધરોડિયાનું નિધન : સોમવારે બેસણું
મોરબી : નયનાબેન રમેશભાઈ ધરોડિયા તે રમેશભાઈ મોહનભાઇ ધરોડિયાના પત્નીનું તા. ૧૦ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૩ને સોમવારના રોજ સાંજે...
મોરબી :નયનાબેન રમેશભાઈ ધરોડીયા નું અવસાન સાંજે 7 વાગ્યે સ્મશાનયાત્રા
મોરબી : નયનાબેન રમેશભાઈ ધરોડીયા તે રમેશભાઈ મોહનભાઇ ધરોડીયાના પત્ની (ઉ.50)નું અકસ્માતે દુઃખદ અવસાન થયેલ છે.
તેમની સ્મશાન યાત્રા આજે શુક્રવારે સાંજે 7.00 કલાકે તેમના...
મોરબી : ગુર્જર સુથાર મહેશભાઈ બકરાણીયાનું નિધન
મોરબી : મોરબી ગુર્જર સુથાર મહેશભાઈ ચુનીભાઈ બકરાણીયા (ઉ.વ.૬૩) તે ઉદયભાઈ, બીનીતાબેન વિપુલકુમાર પીલોજપરાના પિતા, લલિતભાઈ, દીપકભાઈ, ચંદ્રેશભાઈ, પ્રવીણાબેન વિજયભાઈ પેશાવરિયાના ભાઈ તથા મોહનલાલ...
અવસાન નોંધ (મોરબી) : રશીલાબેન રાઠોડ
મોરબી : રશીલાબેન રાઠોડ મ.શી.શ્રી ઘૂંટું પ્લોટ પ્રા.શાળાતે પ્રતિમાબેન રાઠોડ આચાર્યશ્રી મિડલ સ્કુલ તેમજ પી.વી.રાઠોડ એ.ઇ.આઈ. ડી.ઓ.કચેરીના બહેનનું તા.24.7.18 ના રોજ રાત્રે દુઃખદ અવસાન...
મોરબી : પાલિકા પ્રમુખ કેતન વિલપરા ના દાદા નું અવસાન, ગુરુવારે બેસણુ
મોરબી : લાલપર ના માજી સરપંચ રતનજીભાઈ નારણભાઇ વિલપરા તે અમૃતલાલ તથા કમલેશભાઈ ના પિતા , તથા કેતન વિલપરા (પ્રમુખ - મોરબી નગર પાલિકા...
મોરબી નિવાસી ભુપેન્દ્રભાઈ પંડ્યાનું દુઃખદ અવસાન
મોરબી : મોરબી નિવાસી ભુપેન્દ્રકુમાર મૂળશંકર પંડ્યા તે ગં. સ્વ. રૂક્ષ્મણીબેન પંડ્યાના મોટા પુત્ર તથા હરૂભાઈ, રમેશભાઈ પંડયા ના વડીલ બંધુ તેમજ ચેતનાબેન નરેશકુમાર...
મોરબી જીલ્લા કલેક્ટર આર.જે.માંકડીયાના મોટાભાઈનુ દુઃખદ અવસાન
મોરબી જીલ્લા માં કલેક્ટર તરીકે ફરજ બજાવતા આર.જે.માંકડીયા ના મોટાભાઈ જીવનલાલ જેરાજભાઈ માંકડીયા ઉ.વ.62નુ ગત તા.02/07/2018ને સોમવારના રોજ દુઃખદ અવસાન થઈ ગયુ છે જેમા...
અવસાન નોંધ (મોરબી) : રજનીકાંત ડાયાલાલ સંઘવીનું નિધન
મોરબી : રજનીકાંત ડાયાલાલ સંધવી (ઉ. વ. ૭૫, રિટાયર્ડ બ્રાન્ચ મેનેજર ઓરિએનટલ ઈન્સ્યોરન્સ કંપની) તે બિનાબેન, તેજસભાઈ, પુનમબેનના પિતા ,અનિલભાઈના સસરા તથા રમેશભાઇ, ભૂપેનભાઈ,...
મોરબી : 180 વખત રક્તદાન કરનાર યોગેશકુમાર હિંમતલાલ શેઠનું નિધન
મોરબી : 180 વખત રક્તદાન કરનાર યોગેશકુમાર હિંમતલાલ શેઠ તે સ્વ. હિંમતલાલ દલપતરામ શેઠના પુત્ર, જયંતકુમાર, અતુલકુમારના નાના ભાઈ, ઋષભ, રૂચિના પિતા તથા ડો....
મોરબી : અવસાનનોંધ
મોરબી : શીતલબહેન(ગુડ્ડી) તે મોહિત ગેસ વાળા સ્વ.વિનોદરાય પરસોત્તમદાસ રાચ્છના પુત્રી, નિતેશભાઈ, મોહિતભાઈ તથા સ્મિતાબહેન નવીનકુમાર રૂપારેલીયા (ભવાનીખમણ) વાળાના બહેનનું તા.૨૬ ને શનિવારના રોજ...