Saturday, September 28, 2024

મોરબી : હસમુખભાઈ મકવાણાનું નિધન, ગુરૂવારે બેસણું

મોરબી : હસમુખભાઈ જેસીગભાઈ મકવાણાનું તા. ૧૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા.૧૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન...

મોરબી : શિક્ષક દિને નિવૃત શિક્ષક ગોરધનદાસ મકનજી પંડ્યાનું નિધન : ચક્ષુદાન કરાયું

મોરબી : મૂળ ધૂળકોટ હાલ મોરબી નિવાસી ગોરધનદાસ મકનજી પંડ્યા( નિવૃત શિક્ષક, ઉ.વ.૮૩) તે સ્વ. મકનજી જાદવજી પંડ્યાના પુત્ર, યોગેશ, ઉમેશ, સુભાસ, ગીતાબેન, મનીષાબેનના...

અવસાન નોંધ (મોરબી) : ક્રિષ્નાબેન લાભુભાઈ કોરડીયા

મોરબી : ક્રિષ્નાબેન લાભુભાઈ કોરડીયા (ઉ.20) તે નર્મદાબેન લાભુભાઈ કોરડીયાની સુપુત્રી તેમજ નરભેરામભાઇ ધનજીભાઈ, જ્યંતિલાલ ધનજીભાઈ અને રમેશભાઈ ધનજીભાઈ કોરડીયાની ભત્રીજી અને યોગેશ નરભેરામભાઇ,...

અવસાન નોંધ (મોરબી) : રિધ્ધીબેન પ્રમોદભાઈ ભટ્ટ

મોરબી : રિધ્ધીબેન પ્રમોદભાઈ ભટ્ટ (ઉ.18) તે પ્રમોદભાઈ ધીરજલાલ ભટ્ટ (ચા.મ.મોઢ બ્રાહ્મણ મુ.પાટીરામપર હાલ મોરબી)ની સુપુત્રી તેમજ સ્વ.ધીરજ લાલ નરભેરામભાઇ ભટ્ટની પૌત્રી અને ખોડીયેશ...

મોરબી નગરપાલિકાના ટેક્સ સુપ્રી. નરેન્દ્ર સિંહ જાડેજાનું દુઃખદ અવસાન : પાલિકા કચેરીએ બંધ પાળ્યો

મિલનસાર સ્વભાવના નરેન્દ્રસિંહને બે દિવસ પેહલા આવેલો સિવિયર હાર્ટએટેક જીવલેણ સાબિત થયો મોરબી : મોરબી નગર પાલિકાના ટેક્સ સુપ્રી. નરેન્દ્ર સિંહ જાડેજાને બે દિવસ પેહલા...

મોરબી : અમૃતલાલ લીલાધરભાઈ કોટકનુ નિધન

મોરબી : અમૃતલાલ લીલાધારભાઈ કોટક(મારફતિયા) તે પૂનમચંદભાઈ કોટક(માજી નગરપતિ), ચુનીભાઈ કોટકના મોટાભાઈ, દિપકભાઈ કોટક, અજયભાઈ કોટક,વીણાબેન સુનીલકુમાર પાઉં, નિલાબેન કિરીટકુમાર દાવડા, બીનાબેન સુધીરકુમાર કાનાબારના...

મોરબી : નિરૂપમાબેન મનહરલાલ રાવલનું નિધન

મોરબી : નિરૂપમાબેન મનહરલાલ રાવલ (માજી પ્રિન્સિપાલ, એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ), તે સ્વ.મનહરલાલ વિઠ્ઠલજી રાવલ ( માજી ચીફ ઓફિસર મોરબી નગર પાલિકા )ના પત્ની, સ્વ....

મોરબી : પ્રેમીલાબેન ટપુભાઈ ધ્રાંગધરીયાનું નિધન

મોરબી : મૂળ ઘુંટુ હાલ મોરબી નિવાસી પ્રેમીલાબેન ટપુભાઈ ધ્રાંગધરીયા (ઉ.વ.૯૦) તે પ્રાણજીવનભાઈ, પ્રવિણભાઇ, ધનજીભાઈના માતૃશ્રી તથા હરેશ, ભુપત, અરુણ, પરેશના દાદીનું તા. ૨૬ના...

મોરબી : હરસનકુમાર જીવરાજાણીનું નિધન : શુક્રવારે ઉઠમણુ તથા સાદડી

મોરબી : હરસનકુમાર પ્રતાપરાય જીવરાજાણી (ઉ.વ. ૪૫) તે સ્વ. પ્રતાપરાય રતીલાલભાઇ જીવરાજાણીના પુત્ર, યોગેશભાઇ, સંદીપભાઈ, પુનીતાબેન ગણાત્રાના ભાઇ, ભરતભાઇ, સુભાષભાઈના ભત્રીજા તથા સ્વ. બાબુલાલ...

મોરબી : વિનોદભાઈ નરોતમભાઈ વડગામાનું નિધન : સોમવારે બેસણુ

મોરબી : વિનોદભાઈ નરોતમભાઈ વડગામા(ઉ.વ.૪૫) તે સ્વ.નરોતમભાઈ ઓધડભાઈ વડગામાના પુત્ર તથા કિશનભાઈ, યશવંતભાઈના ભાઈનું તા. ૧૧ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ભડિયાદ ગૌશાળાના લાભાર્થે નાટક-કોમિકનો ભવ્ય કાર્યક્રમ યોજાશે

મોરબી : ભડિયાદ ગૌશાળાના નિભાવ લાભાર્થે ભડિયાદ ગૌશાળા સ્વયંસેવક કલાકાર મંડળના સહયોગથી નાટક-કોમિકનો ભવ્ય કાર્યક્રમ તારીખ 5-10-2024 ને શનિવારના રોજ રાત્રે 10 કલાકે ભડિયાદ...

હળવદ કોર્ટ નજીક ફાયરિંગ કરવાના ગુન્હામાં ફરાર આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી લેતી મોરબી પોલીસ

વર્ષ 2021માં પેરોલ ઉપર છૂટયા બાદ ત્રણ વર્ષથી ફરાર થઈ હળવદમા ગુન્હાને અંજામ આપ્યો હતો મોરબી : મોરબી સબજેલમાં સજા ભોગવતા હળવદ તાલુકાના જુના દેવળીયા...

ટંકારાના નેકનામ અને સખપર વચ્ચેથી વિદેશી દારૂના જંગી જથ્થા સાથે એક પકડાયો, એક ફરાર

ટંકારા : ટંકારા પોલીસે બાતમીને આધારે નેકનામ અને સખપર વચ્ચેની સીમમાંથી એક શખ્સને બાવળની કાટમાં છુપાવેલ વિદેશી દારૂના જંગી જથ્થા સાથે ઝડપી લીધો હતો...

મોરબીના ભરતનગર ગામે 6 ઓક્ટોબરે નાટક અને કોમિક ભજવાશે

મોરબી : મોરબીના ભરતનગર ગામે આગામી તારીખ 6 ઓક્ટોબર ને રવિવારે રાત્રે 10 કલાકે રામજી મંદિર ચોકમાં 2 મહાન નાટક ભજવવામાં આવશે. સમસ્ત ભરતનગર...