મોરબી : અશોકભાઈ ચુનીલાલ મેહતાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી સ્વ.ચુનીલાલ મેહતાના પુત્ર અશોકભાઈ ચુનીલાલ મેહતા (p.s.i)તે અમિત મહેતા અને અભય મેહતાના પિતા આજરોજ તા.૧૮ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેમની...
મોરબી : જીવુંબેન નથુભાઈ આશિયાણીનું અવસાન
મોરબી : વરિયા પ્રજાપતિ સમાજના મૂળ ગામ ખોડાપીપર હાલ મકનસર નિવાસી જીવુંબેન નથુભાઈ આશિયાણી (ઉ.વ.97) તે પરસોત્તમભાઈ અને મૂળજીભાઈના માતાનું તા 18ના રોજ અવસાન...
મોરબી : જીવુંબેન નથુભાઈ આશિયાણીનું અવસાન
મોરબી : વરિયા પ્રજાપતિ સમાજના મૂળ ગામ ખોડાપીપર હાલ મકનસર નિવાસી જીવુંબેન નથુભાઈ આશિયાણી (ઉ.વ.97) તે પરસોત્તમભાઈ અને મૂળજીભાઈના માતાનું તા 18ના રોજ અવસાન...
મોરબી : કાન્તીભાઈ દામજીભાઈ ખારેચાનું અવસાન
મોરબી : ગુર્જર સુથાર કાન્તીભાઈ દામજીભાઈ ખારેચા તે સ્વ. દિપકભાઇ દામજીભાઈ ખારેચા,
હરીશભાઈ દામજીભાઈ ખારેચા, જગદીશભાઈ
દામજીભાઈ ખારેચાના ભાઈ તથા દિપેન કાંતિભાઈ
ખારેચાના પિતા તથા જયોતિબેન રમેશકુમાર
કડેચા,...
મોરબી : બાબુલાલ ઉમિયાશંકર જાનીનું અવસાન
મોરબી: લાલપર નિવાસી ચા.મ. મોઢ બ્રાહ્મણ બાબુલાલ ઉમિયાશંકર જાની( ઉ.વ.78) તે સ્વ.મહાદેવભાઈ, સ્વ.ડાયાભાઈના નાના ભાઈ તથા રાજેશભાઈ, કમલેશભાઈ, ગાયત્રીબેન ,જયેશભાઇ, જ્યોતીન્દ્રભાઈ અને ગજાનનભાઈના પિતા...
મોરબી : રાધાબેન મોતીચંદ કારીઆનું અવસાન
મોરબી : રાધાબેન મોતીચંદ કારીઆ (ઉ.વ.78) તે દિનેશભાઇ તથા હિતેશભાઈના માતાનું તા.16 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.17ને સોમવારે સાંજે 5થી6 દરમિયાન...
મોરબી:જીજ્ઞેશભાઈ નટવરલાલ ભાલારાનું અવસાન
મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી જીજ્ઞેશભાઈ નટવરલાલ ભાલારાનું તા.14ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.17ને સોમવારે સાંજે 4થી6 દરમિયાન તેમના નિવાસસ્થાને ન્યુ...
મોરબી :ગોદાવરીબેન રવજીભાઇ ધામેચાનું અવસાન
મોરબી : દરજી મચ્છુ કઠિયા સઈ સુતાર જ્ઞાતિના મોટા દહીંસરા નિવાસી ગોદાવરીબેન રવજીભાઇ ધામેચા તે સ્વ.રવજીભાઇ મગનભાઈ ધામેચાના ધર્મપત્ની તથા ચંદુભાઈ, નટુભાઈ, દિનેશભાઇ, સુરેશભાઈ,...
મોરબી:જશવંત દેવસિંહ સોલંકીનું અવસાન
મોરબી : જશવંત દેવસિંહ સોલંકી (બટુકભાઈ)નું તા.11ના રોજ અવસાન થયેલ છે.સતગતનું બેસણું તા.13ના રોજ સાંજે 4થી6 દરમિયાન વાઘેશ્વરી મંદિર.મચ્છુ બારી રોડ મોરબી ખાતે રાખેલ...
મોરબી : વાસંતીબેન જયસુખલાલ દફ્તરીનું અવસાન
મોરબી : વાસંતીબેન જયસુખલાલ દફ્તરી( ઉ.વ.70)તે સ્વ.જયસુખલાલ વાડીલાલ દફ્તરી (નગર પાલિકા વાળા)ના ધર્મપત્ની તથા પ્રજ્ઞેશભાઈ, મિતેશભાઈ, રૂપેશભાઈ, નીતાબેન,સ્વ.દીક્ષિતાબેનના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું...