Saturday, September 28, 2024

મોરબી : અશોકભાઈ ચુનીલાલ મેહતાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સ્વ.ચુનીલાલ મેહતાના પુત્ર અશોકભાઈ ચુનીલાલ મેહતા (p.s.i)તે અમિત મહેતા અને અભય મેહતાના પિતા આજરોજ તા.૧૮ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેમની...

મોરબી : જીવુંબેન નથુભાઈ આશિયાણીનું અવસાન

મોરબી : વરિયા પ્રજાપતિ સમાજના મૂળ ગામ ખોડાપીપર હાલ મકનસર નિવાસી જીવુંબેન નથુભાઈ આશિયાણી (ઉ.વ.97) તે પરસોત્તમભાઈ અને મૂળજીભાઈના માતાનું તા 18ના રોજ અવસાન...

મોરબી : જીવુંબેન નથુભાઈ આશિયાણીનું અવસાન

મોરબી : વરિયા પ્રજાપતિ સમાજના મૂળ ગામ ખોડાપીપર હાલ મકનસર નિવાસી જીવુંબેન નથુભાઈ આશિયાણી (ઉ.વ.97) તે પરસોત્તમભાઈ અને મૂળજીભાઈના માતાનું તા 18ના રોજ અવસાન...

મોરબી : કાન્તીભાઈ દામજીભાઈ ખારેચાનું અવસાન

મોરબી : ગુર્જર સુથાર કાન્તીભાઈ દામજીભાઈ ખારેચા તે સ્વ. દિપકભાઇ દામજીભાઈ ખારેચા, હરીશભાઈ દામજીભાઈ ખારેચા, જગદીશભાઈ દામજીભાઈ ખારેચાના ભાઈ તથા દિપેન કાંતિભાઈ ખારેચાના પિતા તથા જયોતિબેન રમેશકુમાર કડેચા,...

મોરબી : બાબુલાલ ઉમિયાશંકર જાનીનું અવસાન

મોરબી: લાલપર નિવાસી ચા.મ. મોઢ બ્રાહ્મણ બાબુલાલ ઉમિયાશંકર જાની( ઉ.વ.78) તે સ્વ.મહાદેવભાઈ, સ્વ.ડાયાભાઈના નાના ભાઈ તથા રાજેશભાઈ, કમલેશભાઈ, ગાયત્રીબેન ,જયેશભાઇ, જ્યોતીન્દ્રભાઈ અને ગજાનનભાઈના પિતા...

મોરબી : રાધાબેન મોતીચંદ કારીઆનું અવસાન

મોરબી : રાધાબેન મોતીચંદ કારીઆ (ઉ.વ.78) તે દિનેશભાઇ તથા હિતેશભાઈના માતાનું તા.16 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.17ને સોમવારે સાંજે 5થી6 દરમિયાન...

મોરબી:જીજ્ઞેશભાઈ નટવરલાલ ભાલારાનું અવસાન

  મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી જીજ્ઞેશભાઈ નટવરલાલ ભાલારાનું તા.14ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.17ને સોમવારે સાંજે 4થી6 દરમિયાન તેમના નિવાસસ્થાને ન્યુ...

મોરબી :ગોદાવરીબેન રવજીભાઇ ધામેચાનું અવસાન

મોરબી : દરજી મચ્છુ કઠિયા સઈ સુતાર જ્ઞાતિના મોટા દહીંસરા નિવાસી ગોદાવરીબેન રવજીભાઇ ધામેચા તે સ્વ.રવજીભાઇ મગનભાઈ ધામેચાના ધર્મપત્ની તથા ચંદુભાઈ, નટુભાઈ, દિનેશભાઇ, સુરેશભાઈ,...

મોરબી:જશવંત દેવસિંહ સોલંકીનું અવસાન

મોરબી : જશવંત દેવસિંહ સોલંકી (બટુકભાઈ)નું તા.11ના રોજ અવસાન થયેલ છે.સતગતનું બેસણું તા.13ના રોજ સાંજે 4થી6 દરમિયાન વાઘેશ્વરી મંદિર.મચ્છુ બારી રોડ મોરબી ખાતે રાખેલ...

મોરબી : વાસંતીબેન જયસુખલાલ દફ્તરીનું અવસાન

મોરબી : વાસંતીબેન જયસુખલાલ દફ્તરી( ઉ.વ.70)તે સ્વ.જયસુખલાલ વાડીલાલ દફ્તરી (નગર પાલિકા વાળા)ના ધર્મપત્ની તથા પ્રજ્ઞેશભાઈ, મિતેશભાઈ, રૂપેશભાઈ, નીતાબેન,સ્વ.દીક્ષિતાબેનના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : મધુરમ જવેલર્સમાં 2 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રખ્યાત મધુરમ જવેલર્સમાં 2 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને વોટ્સએપ ઉપર રિઝ્યુમ મોકલવા...

મોરબીમાં ઘુટુ નજીક હરિ ઓમ પાર્ક પાસે તંત્ર દ્વારા નાગબાઈમાંનું મંદિર તોડી પડાતા લોકોમાં...

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર - હળવદ ફોર લેન રસ્તાનું કામ ચાલે છે ત્યારે ઘુટુ નજીક હરિ ઓમ પાર્ક પાસે આસ્થાના કેન્દ્ર નાગબાઈમાંનું મંદિર રસ્તામાં...

મોરબીમાં ફાયરિંગ બાદ પોલીસની કોમ્બિંગ જેવી કાર્યવાહી : આઠ ઘાતક હથિયાર ઝડપાયા 

હોથલ હોટલના પાર્કિંગમાંથી તેમજ ઇજાગ્રસ્તને હોસ્પિટલે લાવવા ઉપયોગમા લીધેલ કારમાંથી હથિયાર મળ્યા  મોરબી : મોરબીના શનાળા નજીક હોથલ હોટલના પાર્કિંગમાં ગતરાત્રીના હથિયાર જોવા સમયે થયેલ...

માળિયા નગરપાલિકા કક્ષાના સેવા સેતુમાં 865 લોકોએ વિવિધ સેવાનો લાભ લીધો

અરજદારોની આધાર કાર્ડ, રેશન કાર્ડ સહિતની તમામ અરજીઓનો પોઝીટીવ એપ્રોચ સાથે સ્થળ પર જ નિકાલ કરાયો માળિયા (મિયાણા) : ગત 27 સપ્ટેમ્બરના રોજ માળિયા ખાતે...