મોરબીના લખધીરપુર રોડ ઉપર કેનાલમાં ડૂબી જતાં યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એલસેરા સિરામિક ફેકટરી પાસેથી પસાર થતી કેનાલમા ડૂબી જતાં દેવેન્દ્ર પ્રીતમલાલ અહિરવાલ ઉ.24 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text