મોરબી : ગુજરાત સરકાર દ્વારા આજે મોડીસાંજે 71 મામલતદારની બદલી કરી 11 નાયબ મામલતદારને મામલતદાર તરીકે પ્રમોશન આપ્યા છે જે અન્વયે મોરબીના નાયબ મામલતદાર સલીમભાઈ ડોડીયાને મામલતદાર તરીકે પ્રમોશન, કચ્છના લખપત ખાતે મુકાયા છે.
મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ
મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...
મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...