મોરબી : મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા મેહુલભાઇ ભીખાભાઇ ચૈાહાણ ઉ.26 નામના યુવાને બીમારીથી કંટાળી જઈ પોતાના ઘેર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ
મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...
મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...