- text
મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર ગેસના ગોડાઉન સામે રહેતા આકાશભાઈ મનોજભાઈ આમેલીયા ઉ.25 નામના યુવાને બેલા રંગપર નજીક આવેલ મામદેવના મંદિર નજીક કોઈ અગમ્ય કારણોસર તા.15ના રોજ મોનોકોટો નામની ઝેરી દવા પી લેતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા તા.18ના રોજ મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text