વાંકાનેરમાં ગળેફાંસો ખાઈ વૃધ્ધનો આપઘાત 

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાં આંબેડકર નગરમાં રહેતા મોહનભાઇ જગાભાઇ પરમાર ઉ.65 નામના વૃધ્ધે અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરુ કરી છે.

- text