તા.22મીએ મોરબીના બંધુનગર ગામે શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે 

- text


મોરબી : આગામી 22/1/2024ને સોમવારના રોજ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય ત્યારે મોરબીના બંધુનગર ગામે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

- text

જેમાં સવારે 9:00 કલાકે શોભાયાત્રા, બપોરે 12:00 કલાકે મહાઆરતી, 3:30 કલાકેથી રામધુન તથા સાંજે 6:30 કલાકે મહાપ્રસાદનું સુંદર આયોજન કરાયું છે. આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા અને પાવન પ્રસંગને હર્ષોલ્લાસથી ઉજવવા સર્વે ગ્રામજનોને પધારવા જાહેર અનુરોધ કરાયો છે.

- text