મોરબીની સોમૈયા સોસાયટીમાંથી લાપતા બનેલ યુવાન ઘેર પરત ફર્યો

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીમાં રહેતો કલ્પેશ મહેન્દ્રભાઈ રાણેવાડિયા ઉ.30 નામનો યુવાન ગત તા.5 ડિસેમ્બરના રોજ લાપતા બન્યા બાદ ગઈકાલે પરત પોતાના ઘેર આવી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

- text

- text