મોરબીમા ઘેરથી મંદિર જવાનું કહીને નીકળેલા વૃદ્ધ લાપતા 

- text


મોરબી : મોરબીના આલાપ રોડ ઉપર રહેતા પ્રાણજીવનભાઈ ગોવિંદભાઇ કગથરા ઉ.65 નામના વૃદ્ધ ગત તા.2 ના રોજ ઘેરથી જંગલેશ્વર મહાદેવ મંદિર, કોઠારિયા જવાનું કહીને ઘેરથી નીકળ્યા બાદ લાપતા બની જતા તેમના પુત્ર જયેશભાઇ પ્રાણજીવનભાઈ કગથરાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે.

- text

- text