મોરબીમાં 31મીએ ચંદ્ર ગોવિંદ પ્રભુજીની પધરામણી તથા સત્સંગ પ્રવચન

- text


મોરબી : મોરબીમાં આગામી 31 ડિસેમ્બરે ચંદ્ર ગોવિંદ પ્રભુજીની ભવ્ય પધરામણી તથા સત્સંગ પ્રવચન યોજાશે.

મોરબીના આંગણે આગામી તારીખ 31/12/2023ને રવિવારે સાંજે શ્રીમાન ચંદ્ર ગોવિંદ પ્રભુજી પધારશે તથા તેમનો સત્સંગ પ્રવચન યોજાશે. સાંજે 7:00 થી 9:30 કલાક દરમ્યાન કીર્તન, કથા, આરતી તથા મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ મોડર્ન હોલ, ભક્તિનગર સર્કલ, શનાળા બાયપાસ, મોરબી ખાતે આયોજિત કરાયો છે. વધુ માહિતી માટે મો.નં.95105 86016 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text