મોરબીના રફાળેશ્વરમા પરિણીતાનું પિયરમાં મૃત્યુ

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર ગામે બાપા સીતારામ શેરીમાં રહેતા પૂજાબેન અરવિંદભાઈ જંજવાડિયા ઉ.28 નામના પરિણીતાનું ગઈકાલે તા.20ના રોજ તેમના પિયરમાં કોઈ કારણોસર મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે, મૃતક પરિણીતા પૂજાબેનના પાંચ વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

- text

- text