આહીરાણી મહારાસનું કાલે રવિવારે વીર ભોજાબાપાની જગ્યાએ અને વવાણીયા ધામે આમંત્રણ અપાશે

- text


મોરબી : દ્વારકામાં આગામી 23 અને 24 ડિસેમ્બરના રોજ 5000 વર્ષ જૂનો મહારાસ રમાવા જઈ રહ્યો છે. જેમાં 37 હજારથી વધારે આહીર બહેનો મહારાસ રમશે. જે સંદર્ભે આવતીકાલે 17મીએ આહીર સમાજ દ્વારા પરંપરાગત વસ્ત્રોમાં બપોરે 2:30 કલાકે દહીંસરા મુકામે વીર ભોજાબાપાની જગ્યાએ તથા બપોરે 3:30 કલાકે વવાણીયા ધામે માતૃશ્રી રામબાઈના ચરણોમાં આમંત્રણ પત્ર મુકવામાં આવશે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ આહીર સમાજના લોકોને જોડાવા આહવાન કરવામાં આવ્યું છે.

- text

- text