રામધન આશ્રમમાં ઋષિ પંચમી નિમીત્તે ફક્ત બહેનો માટે સ્નાનાગારની વ્યવસ્થા કરાઈ 

- text


મોરબી : આપણા શાસ્ત્રોમાં ઋષિ પાંચમનું ખુબ જ મહત્ત્વ રહેલું છે ત્યારે મોરબીના મહેન્દ્રનગરમાં આવેલા રામધન આશ્રમ ખાતે ફક્ત બહેનો માટે સ્નાન, ચા તેમજ સરબતની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ બહેનોએ 8 વર્ષથી ઉપરના છોકરાઓને સ્નાન કરવામાં ન લઈ આવવા. તો દરેક બહેનોએ આ વ્યવસ્થાનો લાભ લેવા રામધન આશ્રમ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text

- text