- text
મોરબી : આવતીકાલે ગણેશ ચતુર્થી છે ત્યારે મોરબીમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી નિમિત્તે ગણેશજીની મૂર્તિની સ્થાપના થનાર છે. ત્યારે લિયો ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા હાલ ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું વેચાણ ચાલુ છે.
લિયો ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસેના સત્યેશ્વર મહાદેવ મંદિરે ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓનું વેચાણ ચાલી રહ્યું છે. વધુ માહિતી માટે મો.નં. ૮૧૪૧૭૭૨૦૨૨ પર સંપર્ક કરવા જણાવાયું છે.
- text
- text