- text
મોરબી : મોરબીમાં મહેન્દ્રનગરમાં આવેલા હરિઓમ પાર્કમાં સંઘાણી જયંતીભાઈ કરશનભાઈ દ્વારા તા. 17 ને રવિવારના રાત્રે 8:30 કલાકે નવા ઘનશ્યામગઢના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીની જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા સંઘાણી જયંતીભાઈ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
- text
- text