- text
વાંકાનેર : વાંકાનેર શહેરના પંચાસર રોડ ઉપર આવેલ નવાપરામાં રામકૃષ્ણનગર હનુમાનજીમંદીર પાસે રહેતા રીતીશા અજયભાઇ રીબડીયા ઉ.18 નામની યુવતીએ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text