સોમવારે સત્યેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતીનું આયોજન 

- text


મોરબી : મોરબીમાં ઉમિયા સર્કલ પાસે આવેલા શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે તા. 4 સપ્ટેમ્બરને પવિત્ર શ્રાવણ માસના સોમવાર નિમિત્તે સાંજે 7 કલાકે ઢોલ, નગારા અને ત્રાંસા સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી તેમજ આસપાસની ધર્મપ્રિય જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા મંદિરના મહંત પીન્ટુ ગીરિબાપુ ભૂવા આતા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text