- text
મોરબી : હર ઘર તિરંગા અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લોકોમાં રાષ્ટ્રભાવના જાગે તે ઉદેશથી આયોજિત આ અભિયાનને પગલે રેલવે સ્ટેશન ખાતે પણ ત્રિરંગાની રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશને ઉભું કરેલું આ રોશનીનું આકર્ષણ જોવા ત્યાંથી પસાર થતા અનેક મોરબીવાસીઓ પોતાના વાહનો પણ થોભાવી રહ્યા છે.
- text
- text