મોરબી : હિતેશભાઈ નરભેરામભાઈ કાનાણીનું નિધન

- text


મોરબી : હિતેશભાઈ નરભેરામભાઈ કાનાણી તે નરભેરામભાઈ ભૂરાભાઈ કાનાણીના પુત્ર, વશરામભાઈ, ભાણજીભાઈ, શિવલાલભાઈ તથા કાંતિલાલના ભત્રીજાનું તા. 2ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.4ને શુક્રવારે સવારે 8થી 10 ઉમા ટાઉનશીપ, પંચાસર રોડ, મોરબી ખાતેના નિવાસસ્થાને તેમજ સાંજે 4થી 6 પટેલ સમાજ વાડી, શીવનગર ખાતે રાખેલ છે.

- text

- text