મોરબીના રાજપર(કું) નિવાસી સાવરિયા મનસુખ રાઘવજીભાઈનું અવસાન 

- text


મોરબી : મોરબીના રાજપર(કું) નિવાસી સ્વ.રાઘવજી ગંગારામ ભાઈ સાવરિયાના પુત્ર મનસુખ રાઘવજીભાઈ સાવરિયા (ઉ.62) તે ઘેલાભાઈ રાઘવજી સાવરિયા, દેવજીભાઈ રાઘવજીભાઈ સાવરિયા બેચરભાઈ રાઘવજી સાવરિયાના નાના ભાઈનું તા.31 જુલાઈના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા. 03 -08-2023 ને ગુરુવાર ના રોજ સવારે 8થી11 ઉમા સમાજ વાડી રાજપર (કું)ખાતે રાખ્યું છે.

- text

- text