મોરબીના ઋષભનગરમાં સત્યનારાયણની કથા સાથે દીપમાળા યોજાઈ

- text


મોરબી : મોરબીમાં મહિલાઓ ભાવભેર અધિક માસમાં વ્રત અને પૂજા કરી રહી છે. એવામાં સામાંકાંઠે આવેલા ઋષભનગર સોસાયટીની તમામ મહિલાઓએ મળીને એકાદશીની સત્યનારાયણની કથા અને દીપ માળાનું ભવ્ય આયોજન કર્યું હતું. આ આયોજનમાં ઋષભનગર વિસ્તારના બધા મહિલાઓએ એકબીજાને ખૂબ જ સાથ સહકાર આપી કાર્યને સફળ બનાવ્યું હતું. અને અંતમા સૌએ રાસ ગરબા રમી આનંદ વ્યક્ત કર્યો હતો.

- text

- text