મોરબીના રવાપરમાં સતનામ ગ્રુપ દ્વારા ગૌશાળાના લાભાર્થે રામામંડળ યોજાશે

- text


મોરબી : મોરબીના રવાપર ગામના જાપે સતનામ ગ્રુપ દ્વારા માધવ ગૌશાળાના લાભાર્થે રામામંડળ યોજાશે. જેમાં હરિપર ધ્રાંગધ્રાના કલાકારો સંગીતમય શૈલીમાં રામામંડળ ભજવશે. આગામી તારીખ 10 જૂન ને શનિવારના રોજ રવાપર ગામના જાપે રામામંડળનો લાભ લેવા સતનામ ગ્રુપના પરેશભાઈ મેરજા, નિલેશભાઈ કાલરીયા અને અનિલભાઈ વડગાસીયાએ જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યુ છે.

- text

- text