વાંકાનેરના પંચાસિયા ગામે સાપ કરડી જતા બાળકીનું મૃત્યુ 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની સીમમાં સોયબભાઈ માથકીયાની વાડીએ રહી ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના વતની જયંતિભાઈ ફાંકલીયાની 5 વર્ષની પુત્રી સુહાનીને સાપ કરડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text