મોરબીના જેતપર ગામની સીમમાં વીજ શોક લાગતા યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા પારસ કનૈયાલાલ રાવ ઉ.22 નામના યુવાનને જીવાપર ગામની સીમમાં વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text