મોરબીના રાજપર ગામે તા.28મીએ રામામંડળ યોજાશે

- text


મોરબી: મોરબીના રાજપર ગામે નવા પ્લોટ ખાતે ભરતભાઈ કરશનભાઈ સનારીયા દ્રારા તા. ૨૮ મે ને રવિવારે રાત્રે ૯ કલાકે બંગાવડીના પ્રખ્યાત રામદેવ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામદેવપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે. તો આ ધાર્મિક કાર્યક્રમનો રાજપર ગામના તેમજ આસપાસના ગામની ધર્મપ્રિય જનતાને લાભ લેવા નિમંત્રણ પાઠવ્યું છે.

- text

 

- text