મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શનાળા બાયપાસ ખાતે ભક્તિનગર સર્કલ પાસે આવેલ જય ગણેશ હિરોમાં 8 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોએ શો-રૂમ ખાતે રૂબરૂ આવવાનું રહેશે.
◆ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -3 (M)
ફિલ્ડ વર્ક કરી શકે તેવા
◆ સેલ્સ કમ ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ -3 (M)
ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ
◆ વર્કશોપ સુપરવાઈઝર -2 (M)
ઓટો મોબાઇલ્સના અનુભવી
મો.નં.9974733664
મો.નં.96012 93091