- text
મોરબી : મોરબીના કાંતિપુર ગામે આગામી તારીખ 27 મે ને શનિવારના રોજ તોરણીયાનું પ્રખ્યાત નકલંક નેજાધારી રામામંડળ રમાડવામાં આવશે.
કાંતિપુર ગામે જયંતિલાલ ગણેશભાઈ ઠોરિયા દ્વારા શનિવારે તોરણિયાનું નકલંક નેજાધારી રામામંડળ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાકાર મિલન કાકડીયા, ભોળાભાઈ (ગગુડીયો), ભુટો ભરવાડ જેવા કલાકારો પોતાની કલા પ્રસ્તુત કરશે. તો આ રામામંડળ નિહાળવા માટે સર્વેને જાહેર આમંત્રણ પાઠવાયું છે.
- text
- text