બગથળા નિવાસી ધરમશીભાઈ કોરડીયાનું અવસાન 

- text


મોરબી : મોરબીના બગથળા નિવાસી ધરમશીભાઈ ખોડાભાઈ કોરડીયા (ઉ.વ.93) તે માધવજીભાઈ, મહાદેવભાઈ તથા ચંદુભાઈના પિતા, લલીતભાઈ માધવજીભાઈ તથા હિરેનભાઈ માધવજીભાઈના દાદાનું તારીખ 18/5/2023 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20/5/2023 ને શનિવારે રાત્રે 8:00 થી 10:00 કલાકે તેમના નિવાસસ્થાન બગથળા મુકામે રાખવામાં આવ્યું છે. (મો.નં.99780 98210, 98796 14444)

- text

- text