મોરબી નિવાસી વિજ્યાબેન (વજીબેન) એરવાડિયાનું અવસાન

- text


મોરબીઃ મોરબી નિવાસી વિજ્યાબેન (વજીબેન) ભીખાભાઈ એરવાડિયા (ઉં.વ. 94) તે રાઘવજીભાઈ ભીખાભાઈ એરવાડિયાના માતા, તે ધવલભાઈ રાઘવજીભાઈ એરવાડિયાના દાદીનું તારીખ 14-5-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 18-5-2023 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે બાલકેશ્વર મહાદેવ મંદિરની સામે, રવાપર, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. (મો.નં. 9825802100).

- text

- text