મોરબીમાં એસીડ પી જતા પરિણીતાનું મૃત્યુ

- text


મોરબી : મોરબી શહેરના નવલખી રોડ ઉપર યમુના નગરમાં રહેતા પૂજાબેન મિતુલભાઈ બારોટ ઉ.30 નામના મહિલાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર એસિડ પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text