- text
મોરબી : પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંઘ બાદલનું અવસાન થતાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જેને પગલે મોરબીના ઉમિયા સર્કલે આવેલ સૌથી ઉંચા રાષ્ટ્રધ્વજને આજે અને આવતીકાલે અડધી કાઠીએ ફરકાવવામાં આવી રહ્યો હોવાનું મોરબી પાલિકાના સતાવાર સૂત્રોએ જાહેર કર્યું હતું.
- text
- text