ટંકારામાં સ્વ.વાઘજી બોડાની પુણ્યતિથિએ ફ્રી મેડિકલ નિદાન કેમ્પ યોજાશે

- text


ટંકારા : ટંકારામાં સહકારી ક્ષેત્રેના અગ્રણી સ્વ. વાઘજીભાઈ બોડાની પુણ્યતિથિ નિમિતે ફ્રી મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ટંકારાના આર્યસમાજ મહર્ષિ દયાનંદ હાઈસ્કૂલ ખાતે તા. 23/4/2023ને રવિવારે સવારે 8 થી 1 દરમિયાન સહકારી ક્ષેત્રેના અગ્રણી સ્વ. વાઘજીભાઈ બોડાની પુણ્યતિથિ નિમિતે ફ્રી મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો. દિનેશ ગજેરા, ડો. બીપીન ભીમાણી, ડો. રાજન જગડ, ડો. પરેશ પંડ્યા, ડો. ટી.કે.એમ. ઈશ્વર, ડો. દીપ ચિખલિયા, ડો. સુભાષીની ઈશ્વર, ડો.સાગર બોડા, ડો. રમેશ બોડા, ડો. અજય છત્રોલા, ડો. ભાવેશ ઠોરિયા, ડો. તૃપ્તિ સાવરિયા સહિતના તબીબોની ટીમ મેડિકલ સેવા આપશે. આ કેમ્પનો લાભ લેવા દર્દીઓને અનુરોધ કરાયો છે. આ કેમ્પની વધુ માહિતી માટે મો.નંબર-9825116057, 9825219657 ઉપર કોન્ટેક કરવો.

- text

- text