મોરબીમાં 347 છાત્રોને સંસ્કૃત ગૌરવ પરીક્ષાના પ્રમાણપત્રો અપાયા

- text


મોરબી : મોરબીમાં નવનિર્માણ ક્લાસીસમાં સંસ્કૃત ભારતી દ્વારા લેવામાં આવતી સંસ્કૃત ગૌરવ પરીક્ષાના પ્રમાણપત્રો આપી 347 સંસ્કૃત અનુરાગીઓનું સન્માન કરવામાં આવ્યું.

જેમા ધોરણ 6 થી 12ના ભાઈઓ બહેનો,ઉપરાંત વાલીઓ,અન્ય વ્યવસાય-નોકરી કરતા ભાઈઓ-બહેનો, ગૃહિણીઓ વગેરે સંસ્કૃત અનુરાગીઓ જોડાયા હતા.અને આના માધ્યમથી સંસ્કૃતને પોતાનાજીવનમાં, સંસ્કૃતને પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ-પ્રયત્ન કરેલ હતો.

- text

- text