મોરબી : મોરબી તાલુકાના બેલા આમરણ ગામે રહેતા ગોપાલભાઈ દેશાભાઈ ચાવડા ઉ.40 નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
સાપકડામાં તલાટી-કમ-મંત્રી પી.સી.વણઝરીયાએ અનોખી રીતે ઉજવ્યો જન્મદિવસ
મોરબી : સાપકડા ગ્રામ પંચાયતનાં તલાટી-કમ-મંત્રી પી.સી.કણઝરીયાના 40માં જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીના ભાગરૂપે સાપકડામાં...